tag:blogger.com,1999:blog-1200073942555360050.post6943185692223496335..comments2019-06-30T06:39:58.936-07:00Comments on ॥अद्यतनचिन्तनम्॥: तत: किं? तत: किम्?...संस्कृत-किंकर:http://www.blogger.com/profile/02718020315618680152noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1200073942555360050.post-31433787859901746382010-11-21T11:19:28.573-08:002010-11-21T11:19:28.573-08:00सम्यक् उकतम्!सम्यक् उकतम्!संस्कृत-किंकर:https://www.blogger.com/profile/02718020315618680152noreply@blogger.comtag:blogger.com,1999:blog-1200073942555360050.post-32692310696750686962010-11-18T06:56:55.176-08:002010-11-18T06:56:55.176-08:00ખરેખર પોતાની જાતને પૂછવા જેવો પ્રશ્ન. ’પછી શું?’ આ...ખરેખર પોતાની જાતને પૂછવા જેવો પ્રશ્ન. ’પછી શું?’ આખાય જીવનમાં જે સુખ મેળવવા મંડ્યા રહીયે છીએ તેનું પરિણામ જો મૃત્યુ જ હોય તો તો પછી તે માટે કરેલો પરિશ્રમ નિરર્થક છે. મૃત્યુ તો નિશ્ચિત છે જ પણ તેના સુધીનો જે જીવનપ્રવાસ છે, તેમા હું થોડી પણ સારપ ફેલાવી શકું તો જન્મ સાર્થક ગણાશે.<br /><br />’પછી શું?’ તો થવાનુ હશે ત્યારે થશે પણ ’અત્યારે શું?’ એટલોય વિચાર કરું તો ઘણું છે. સ્વ સહિત અન્યના મુખ પર પણ સ્મિત લાવી શકું તો અંતરનો આનન્દ બેવડાશે. અને ત્યારે મને કોઈ એમ નહી પૂછે, ’મૃત્યુને પ્રાપ્ત કરવા જ શું હું આ બધુ કરતી હતી?’अभिव्यक्तिhttps://www.blogger.com/profile/04266611965156747322noreply@blogger.com